ધોરણ - ૧૦ સામાજિક વિજ્ઞાન પ્રકરણ - ૯ વનસ્પતિ અને વન્ય જીવ સંસાધન Ch 9
1.
2.
3. • ભારતનાં પાચીન ગંથોમાં વૃકોનું મહતવ વણરવવામાં આવયું છે
• િવકમચરીતમાં વૃકોને સંતપુરષ સમાન ગણવામાં આવયા છે
• કૌટીલયે પોતાનાં ગંથમાં વેલ, લતા, વૃકો અને છોડને નષ કરનાર
ને દંડ કરવાનો ઉલેખ કયો છે
• વૃકોના સમૂહને જં ગલ કહેવામાં આવે છે
• ભારતની આયર સંસકૃિત અરણય સંસકૃિત કિહને વૃકોનુ મહતવ
વઘારવામાં આવયું છે
• ભારત વનસપિતની િવિવધતાની દરષીએ િવશવમાં દશમું સથાન
ધરાવે છે
• એિશયામાં ચોથુ સથાન ધરાવે છે
4. ભારત જં ગલ સંસાધન
• જં ગલોનું આિથક મહતવ
• જં ગલોમાંથી સાગ-સાલ - જે વા ઇમારતી લાકડા મળે છે . તે
ફિનચર અને રેલવેનાં ડબા બનાવવાના ઉપયોગમાં આવે છે
• જં ગલ બળતણ માટેનું લાકડું અને ઉધોગ માટે કાચોમાલ પુરો
પાડે છે
• દેવદાર અને ચીડનું લાકડું – રમત ગમતના સાધનો,ચા અને
દવાની પેટીઓ, બનાવવાના ઉપયોગમાં આવે છે
• ચીડના વૃકમાંથી – ટપેનટાઇન બનાવવામાં આવે છે
• વાંસ – ટોપલા-ટોપલી, રમકડાં, કાગળ, રેયોન, વગેરે બનાવવામાં
આવે છે
• વનય પેદાશો – લાખ,રાળ,મધ, ગુંદર
5. • ઔષિધઓ – અશવગંધા, સપરગંધા, બહેડા, શંખાવલી વગેરે
મળી આવે છે
• જં ગલો પાણીઓને આશયસથાન અને જં ગલમાં રહેતી પજને
આજિવકા પુરી પાડે છે
6. • પયારવરણીય મહતવ
• આબોહવાને િવષમ બનતી અટકાવી વાતાવરણમાં ભેજ જળવી
રાખે છે
• વરસાદ લાવવામાં મદદ રપથાય છે
• નદીમાં આવતાં પુરને િનયંતીત કરવામાં મદદ રપ થાય છે
• ભૂિમગત જળને ટકાવી રાખી તેમાં વધારો કરે છે
• જમીનનું ધોવાણ અટકાવે છે
• વાતાવરણમાં ઑિકસજન અને કાબરન ડાયૉકસાઇડનું સંતુલન કરે
છે
9. • આરિકત(અનામત) જં ગલો
• જે જં ગલો ને ઇમારતી લાકડું તેમજ જં ગલ પેદાશો મેળવવા
માટે કાયમીરપે સુરિકત કે અનામત રાખવામા આવેલ હોય તેને
આરિકત કે અનામત જં ગલો કહેવામાં આવે છે
• અિહ ખેડુતોને ખેતી કરાવાની કે પશુઓને ચરાણની પરવાનગી
આપવામાં આવતી નથી
• ભારતમાં કુલ જં ગલના 54.4% િવસતારમાં આરિકત જં ગલો
આવેલ છે
10. • સંરિકત જં ગલો
• િનયમો કે પિતબંધો સાથે ખેતી કે પશુ ચરાણની છૂ ટ આપવામાં
આવે છે
• કુલ જં ગલના 29.2% ભાગમાં આવા જં ગલો આવેલ છે
• િબનવગીકૃત જં ગલો
• જે જં ગલ િવસતાર દુગરમ અને ગીચ છે અને જે મને વગીકૃત
કરવામાં આવયા નથી તેવાં જં ગલ િવસતારને િબનવગીકૃત
જં ગલો કહેવામાં આવે છે
• આવા જં ગલોમાં ખેતી કે ચરાણ પર કોઇ પિતબંધ હોતો નથી
• કુલ વન િવસતારના 16.4% િવસતારમાં આવા જં ગલો આવેલ છે
11. • ગીચતાના આધારે જં ગલોના પકારો
• ગીચ જં ગલો(સઘન જં ગલો)
• 200 સેમીથી વધુ વરસાદ મેળવતા િવસતારમાં આ જં ગલો છે
• ગીચ જં ગલો કુલ વન િવસતારના 59% ભાગમાં આવેલા છે
• ખુલલાં જં ગલો –
• કુલ જં ગલના 40% ભાગમાં આવલ છે
• મેનગુવ જં ગલો (ભરતીનાજં ગલો)–
• મેનગુવ જં ગલો દિરય િકનારે આવેલ છે
• કુલ જં ગલના 1% કરતા ઓછુ પમાણ છે
12. • ભારતમાં જં ગલોનું િવતરણ
• ભારતમાં જં ગલોનું િવતરણ ખૂબજ અસમાન છે
• અંદામાન િનકોબાર િદવપ સમૂહ – 86% જં ગલો આવેલ છે
• િમઝોરમ, મણીપુર, િતપુરા, અરણાચલ પદેશ વગેરેમાં તેના
કુલ ભૂિમભાગના 60% થી વધુ જં ગલો આવેલ છે
• દેશના સૌથી ઓછા જં ગલો હિરયાણામાં (3.8%) આવેલ છે
• ગુજરાત, પંજબ, રાજસથાન ,િદલલી, જમમુ-કશમીરમાં 10%
થી ઓછા િવસતારમાં જં ગલો આવેલ છે .
• િહમાલય અને પવરતીય િવસતારમાં 60%થી વધુ જં ગલોનું
પમાણ છે
• મેદાની પદેશમાં જં ગલનું પમાણ 20% જે ટલુ છે
13. • ભારતની રાષી વન નીિત
• કુલ જમીન િવસતારના 33 ટકા ભાગમાં જં ગલો હોવા જોઇએ
• આજે ભારતમાં જં ગલનું પમાણ 23.3 ટકા છે
14. • લુપત થતી વનસપિતઓ
• િવનાશ માટેના કારણો
• જં ગલના િવનાશ માટે સૌથી વધુ દોિષત માનવ છે
• માનવીની જમીન મેળવવાની ભૂખ
• ઉધોગ માટે કાચો માલ મેળવવા માટે
• ઇમારતી લાકડું મેળવવા માટે
• રેલવે ,સડક અને હવાઇ મથકો બાંધવા માટે
• બહુહેતુક યોજના અને નહેરો બનાવવા માટે
• નવી વસાહતો ઊભી કરવા માટે
• ઉધોગને શહેરથી દૂર લઇ જવાની નીિત
• ઝૂમ ખેતી (સથળાંતિરત ખેતી) કરવા માટે
• તેજબી વરસાદ અને દાવાનળ જે વા પિરબળો જવાબદાર છે
15. • જં ગલ િવનાસની અસરો
• પદૂષણમાં વધારો અને વરસાદનું પમાણ ઘટવું તથા દુષકાળ
પડવો અને જમીનધોવાણ થવું.
• િનરાિશત વનય પશુઓ , વૈિશવક તાપવૃિદધ અને હિરત ગૃહ
અસર થાય છે.
• પકૃિતક સૌદયરનો િવનાસ થાય છે
• કેટલાક વનય પાણીઓ લુપત થાય છે
• નદીઓમાં પુર આવે છે
16. • વન સંરકણ
• વન અને જં ગલ સંરકણએ આપણી નૈિતક ફરજ બને છે
• ઇ.સ.1976માં રાજનીિતના માગરદશરક િસદધાંતો અને
નાગિરકની મૂળભૂત ફરજોમાં કહેવામાં આવયું છે કે
• વનો, સરોવરો, નદીઓ, વનયપાણીઓ, સિહત કુદરતી પયારવરણનું
રકણ કરવાની અને તેની સુધારણા કરવાની અને જવો પતયે
અનુકંપા રાખવાની દરેક નાગિરકની ફરજ છે
• અિધિનયમો ઘડી કાયદાકીય રકણ પુર પાડવામાં આવયું છે
• તેમાં જં ગલોને આગ લગાડવી, વૃકો કાપવા જે વા ગુનાનો
સમાવેશ થાય છે
• આવા ગુનાઓ માટે િવિવધ સજની જોગવાઇ પણ કરવામાં
આવી છે
17. • િહમાલયનાં પવરતીય ઢોળાવો પર આવેલા દેવદારના જં ગલો
બચાવવા
• ચીપકો આંદોલન
• ઉતરાંચલ રાજયના તહેરી ગઢવાલ િજલલાના વૃક પેમી લોકોએ
• શીસંદરલાલ બહુગુણાઅને ચંદીપસાદના નેતૃતવમાં ચીપકો
આંદોલન શર કરેલું
• તેમાં પયારવરણ પેમી લોકો વૃકોને બાથ ભીડીને ચીપકીજતા
તેથી વૃક કાપીન શકાય
18. • યુનેસકોએ પાકૃિતક િવિવધતા – જૈ િવક િવિવધતાનું રકણ કરવા
િવશવમાં જૈ વ િવિવધતા કેતો બનાવવાનું નકકી કયુર છે .
• ભારતમાં આવા 13 જૈ વ િવિવધતા કેતો આવેલ છે
19. • વન નીિત
• ભારતની રાષીય વન નીિત ઇ.સ.1952માં અમલમાં આવી
• ઇ.સ.1988માં નવી રાષીય વન નીિત જહેરા કરવામાં આવી
છે.
• તે પમાણે કુલિવસતારના 33 ટકા િવસતારમાં જં ગલો હોવા
જોઇએ
20. • વન નીિતનો ઉદેશ
• પાકૃિતક સૌદયરનું રકણ કરવું વનોનું રકણ કરવું
• રણ િવસતારને આગળ વધતો અટકાવવો
• પડતર અને િબન ઉપજઉ જમીન પર સામાિજક વનીકરણના
કાયરકમો દવારા વૃકા રોપણ કરી જં ગલોનું પમાણ વધારવું
• ગામય િવસતાના લોકો અને વનવાસી લોકો માટે બળતણ,
ધાસ,અને અનય જરરીયાતોની પૂિત કરવાનાં પગલાં લેવા
• પયારવરણ સમતુલન ટકાવવા પયતન કરવો
22. • પયારવરણલકી િવિવધ ઉજવણીકરવી અને િવિવધ પવૃિતઓનું
આયોજન કરવું
• શાળામાં ઇકોકલબની સથાપના કરી િવિવધ પવૃિતઓ કરવી
• પુરસકાર દવારા વન િવકસને પોતસાહન આપવું
• ભારત સરકાર દવારા
• ઇનદીરા િપયદિશની વૃકિમત પુરસકાર વનીકરણ અને પડતર
ભૂિમના િવકાસ કેતે િવિશષ યોગદાન આપનારને આપવામાં
આવે છે
• િવિવધ ઊજરના સતોતનો ઉપયોગ કરવો જે મકે સૌર ઊજર, પવન
ઊજર,બાયો ઊજર,વગેરેનો ઉપયોગ કરવો
• જં ગલોમાં આગ લાગે તયારે તેના સમન માટે પયતન કરવા અને
આવી િસથિત ન સજરય તેની તકેદારી રાખવી
23. • વૈિવધય સભર વનય જવન
• ભારતમાં વૈિવધય સભર પાણી જવન છે .
• તેમાં સિરસૃપ,સસતન વગરના અને ઉભયજવી પાણીઓ આવેલ
છે
• વનય પાણીઓ – િસહ, વાઘ, હાથી, ગેડો, રીછ, ઘુડખર વગેરે
પાણીઓ આવેલ છે
• ગીર અભયારણય – એિપલ 2005ની િસહોની વસતી ગણતરી
પમાણે આશરે 359 જે ટલા છે
• પિશવમ બંગાળાનો રોયલ બેગાલ ટાઇગર િવશવની આઠઠ
પજતી પૈકીનો એક છે.
• અસમનાં જં ગલો અને પિશવમ બંગાળાના દલદલીય િવસતારમાં
એક િશગી ગેડો જોવા મળે છે.
24. • ઘુડખર – િવશવમાં કચછના નાના રણમાંજ જોવા મળે છે .
• વાંદરાની જતો – લંગૂર, િગબન,હુલોક વગેરે જોવા મળે છે .
• પકીઓ – સારસ,મોર,સોહન ચકલી, સુરખાબ વગેરે જોવા મળે
છે.
• પકીઓની િવિવધતામાં લેટીન અમેરીકા પથમ સથાને છે .
25. • લુપત થતું વનય જવન
• I.U.C.N (ઇનટરનેશનલ યુિનયન ફોર કંનઝવેશન ઑફ નેચર) ના
રેડિલસટ પમાણે લુપત થતા ગુજરાતના સસતનધારી પાણીઓની
યાદી (નોધ – પુસતકમાં કોઠો જોવો)
• ભારતમાં એિશયાઇ િસહ, વાઘ, િહમ દીપડો, કસતુરી મૃગ,
ભારતીય ગેડાનું અિસતતવ જોખમમાં છે .
• ગુજરાતમાં એિશયાઇ િસહ, ઘુડખર, દીપડો, રીછ અને શકરો,
ખડમોર, મોર, સારસ, ગીધ, જે વા વનય પાણીઓ અને પકીઓનું
અિસતતવ જોખમમાં છે.
26. • વનય જવનનાં િવનાશના કારણો
• જં ગલમાં લાગતી આગના કારણે
• િશકારીની પવૃતીઓના કારણે
• િવિવધ પદૂષણ, શહેરી િવસતારમાં વધારો,
• વાહનોનો ઘોઘાટ અને માણસની સવાથી વૃિતના કારણે
27. • વનય જવોનું સંરકણ
• વનય જવોના િશકાર કરવા પર ,અભયારણયમાં ,રાષીય
ઉધાનમાં સંમિત વગર પવેશ કરવાના ગુના માટે સજની
જોગવાઇ છે
• વનય જવ સંરકણ બોડર,રાષીય ઉધાનો, અભયારણય જૈ વ
આરિકત કેતો વગેરે દવારા વનય જે વ રકણ કરવાનો પયતન
કરવામાં આવે છે
• ભારતીય વનય જવ બોડરની ભલામણના અનુસંધાનમાં ભારતીય
સંસદે વનય જવ સુરકા અિધિનયમ બનાવયો છે
• તેમાં િવિવધ અનુસૂિચ માં િશકાર પર પિતબંધમૂકવામાં આવયો
છે.
• ઇ..સ.1973માં પોજે કટ ટાઇગર દવારા 27 વાઘ અભયારણય
બનાવવામાં આવયા છે
28. • પોજે કટ એિલફનટ દવારા હાથીઓની સંખયા જળવી રાખવા
રાજયોને વૈજાનીક અને આિથક સહાય આપવામાં આવે છે
• 1975માં સંયુકત રાષોના ખાધ અને કૃિષ સંગઠન ના સહયોગથી
મગર પિરયોજના શર કરવામાંઆવી છે
• પકૃિત િશકણિશિબરો દવારા પજમાં પાણી સંરકણ અંગે
જગરકતા લાવવાનું કામ કરે છે
• દરેક રાજયમાં વનય જવ સલાહકાર બોડર રચવાનું ફરિજયાત
બનાવેલ છે.
• મોટાભાગના રાજયોમાં સટેટ વાઇલડ લાઇફની રચના કરવામાં
આવી છે.
• ગુજરાતમાં ગુજરાત વાઇલડ લાઇફ સોસાયટીની રચના કરવામાં
આવી છે.
30. • અભયારણય,રાષીય ઉધોનો,જૈ વ આરિકત કેતો વગેરેનો િવકાસ
કરવો
• વનય જવોની જરરીયાતો જે વી કે પાણી ખોરાક,રહેઠાણ વગેરે
મળે તેવું આયોજન કરવું
• વનય જવો સંરકણ સંદભે જગરકતા લાવવી ટી.વી, રેિડયો,પસાર
માધયમો
• સામાિયકો,જહેરાતોનો ઉપયોગ કરવો
• ટપાલ ટીકીટો બાહાર પાડવી
31. • રાષીય ઉધાનો, અભયારણયો અને જૈ વ આરિકત કેતો
• જૈ વ આરિકત કેતે – યુનેસકો દવારા માનવ અને જૈ વ
ભૌગોિલક િવસતાર કાયરકમ નીચે જૈ વ આરકીત કેતોની રચના
કરવામાં આવે છે
• હેતું – આિવસતારો ઘણા હેતુંઓ માટે રિકત રાખવામાં આવે
છે
• જયાં પકૃિત પેમીઓ, સથનીકલોકો, અિધકારીઓ વનય
પાણીઓ અને પાકૃિતક સૌદયરની રકા અનેઉિચત ઉપયોગ માટે
એક સાથી મળીને કામ કરે છે
• જૈ વ આરિકત કેતોમાં આંિશક ખેતી અને સહેલાણીઓને
ફરવાની છૂ ટ આપવામાં આવે છે
32. • અભયારણય – રાષીય ઉધાનની માફક રિકત છે .પણ તયાં
માનવીના હરવાફરવાપર કે પાલતું પશુના ચરાણ પર
પિતબંધ નથી
• રાષીય ઉધાન – અહી વનસપિત અને વનય જવોને
પકૃિતના સહારે છોડી દેવામાં આવે છે . વનયજવો ના
િશકાર પર પિતબંસધ હોય છે
33. • ભારતમાં
• 490 અભયારણયો આવેલા છે.
• 89 રાષીય ઉધાનો આવેલા છે .
• 13 જૈ વ આરિકત કેતો આવેલા છે .
• વનય જવ સંરકણ કેનદો