This PPT is about "importance of value education in current time." Their are 10 slides in this PPT. First 2 slides about intoduction on the makers & topics of this PPT . Then all 8 slides are about the main topic as "વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની આવશ્યકતા."
3. પ્રસ્તાવના
મૂલ્ય માનવ જીવનનો આધાર છે. માનવીના વ્યક્તતનાં, તેના ચારરત્ર નાં શનમાથણ જ
તેના મૂલ્યોના આધારે ર્ાય છે. વતથમાન યગમાાં માનવી જે તણાવ ભરી પરરક્સ્ર્શતનો સામનો
કરી રહ્યો છે તેનાં મખ્ય કારણ એ છે કે સમાજે શવજ્ઞાન અને ટેકનોલોજી ના સહારે ભૌશતક શવકાસ
તો ખ ૂબ જ કયો પણ વ્યક્તતના નૈશતક, વ્યક્તતગત વગેરે જેવા મૂલ્યોનો શવકાસ કરવામાાં શનષ્ફળ
નીવળ્યા. પ્રવતથમાન સમયમાાં માનવતા એ જે પછડાટ ખાધી છે તેને દૂર કરવામાાં પ્રેમ, સત્ય,
અરહિંસા, કરણા જેવા સનાતન મૂલ્યો દવા જેવી કામ કરે છે. તેના માટે મૂલ્ય શિક્ષણ આપવાં
જરૂરી ર્ઈ ગયાં છે. મૂલ્ય અંગેનાં સાચાં જ્ઞાન અને સમજ મેળવે તે માટે િાળા, સમાજ અને કટાંબે
મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકવો આવશ્યક છે. જગતમાાં મોટાભાગના પ્રશ્નો લગભગ મૂલ્યની કમી
ઉદ્ભવે છે. પરરણામે મૂલ્ય શિક્ષણ જ એકમાત્ર સાધન છે કે જગતમાાં અમૃતનાં શસિંચન કરી િકે છે.
રવીન્દ્રનાર્ ટાગોરે મૂલ્ય શિક્ષણની જરૂરરયાત પર ભાર મકતા કહ્ાં છે કે" શિક્ષણની
મહાન ઉપયોગીતા માત્ર હકીકતો એકઠી કરવામાાં નર્ી, તાં મનષ્યને જાણવામાાં છે અને મનષ્યને
એ યોગ્ય બનાવવાનો છે કે મનષ્ય પોતાની જાતને જાણી િકે."
4. મૂલ્યના અર્થ
સામાન્દ્યતઃ મૂલ્યને આપણે રકિંમત તરીકે વધારે
જાણતા હોય છે ઓતસફડથ િબ્દકોિ અનસાર 'value' કે
િબ્દનો અર્થ 'worth' કે યોગ્ય ર્ાય છે મૂલ્ય એટલે સાચાં
ખોટાં તારવવાની િક્તત. મૂલ્ય એટલે પાત્રતા મૂલવવી
કોઈપણ વસ્ત શવચારીને ઉચ્તમ છે તેઓ શનણથય આપવો.
ભારટયાના માટે માનવને જેના વડે અને જેના માટે જીવવાનાં
મન ર્ાય તેવી માન્દ્યતા કે ખ્યાલો ને મૂલ્ય કહેવામાાં આવે
છે
"મૂલ્યો એટલે મનોવૈજ્ઞાશનક,સામાજજક,નૈશતક કે
સૌંદયથ પરખતા ને લક્ષ્યમાાં રાખીને માનવીન સારાં- નરસ
તારવવાની િક્તત."કાટથર વી.ગડ
5. મૂલ્ય શિક્ષણનો અર્થ અને વ્યાખ્યા
અર્થની રષ્ષ્ટએ મૂલ્ય મીમાાંસા માટે વપરાતો
અંગ્રેજી િબ્દ AXiology ગ્રીક ભાષાના 'Axios' પરર્ી
ઉતરી આવ્યો છે.
ફ્રેંચ ભાષામાાં મૂલ્યનો અર્થ રહન્દ્દી ભાષામાાં મૂલ્ય
િબ્દના પદ્ય વચ્ચે િબ્દ તરીકે આદિથ કે 'િીલ'
િબ્દ પ્રયોજાય છે સાંસ્કૃતમાાં પણ મૂલ્યનો તરીકે
ઉલ્લેખ કરવામાાં આવે છે.
આમ મૂલ્ય િબ્દના ઘણા ઉદગમ જોવા મળે
છે પરાંત મૂળ ઉદગમ તત્વજ્ઞાન અને ધમથમાાં જોવા
મળે છે.
6. વ્યાખ્યા
1. જાની (1994)નાાં મત અનસાર "વ્યક્તત,
કટાંબ, સમાજ, રાષ્ર, પ્રકૃશત તર્ા શવશ્વ પ્રત્યે
સદભાવ અને સમભાવ જાગે તેવા કાયો
કરવા શવદ્યાર્ીઓને પ્રેરણા આપતા શિક્ષણને
મૂલ્ય શિક્ષણ કહેવાય“
2. ગપ્તાનાાં મતાનસાર "િાળામાાં અભ્યાસ
કરતા શવદ્યાર્ીઓની અન્દ્ય શવદ્યાર્ી, િાળા,
સમાજ અને પ્રકૃશત સાર્ેની અપેક્ષક્ષત વતથન
તરહેનાાં રૂપાાંતર માટે મૂલ્ય શિક્ષણ છે."
7. વતથમાન સમયમાાં મૂલ્ય શિક્ષકની આવશ્યકતા
પ્રવતથમાન સમયમાાં માનવી મૂલ્યાક્ષભમૂખ ર્ાય તે
જરૂરી છે ઘણા સમયર્ી ભારતના શિક્ષણમાાં મૂલ્ય શિક્ષણની
જરૂરરયાત પર ભાર મૂકવામાાં આવ્યો છે. આઝાદી પહેલા
ગાાંધીજીની બશનયાદી તાલીમના શિક્ષણ અહેવાલમાાં મૂલ્ય
શિક્ષણ પર ભાર મૂકવામાાં આવ્યો હતો. ત્યારબાદ રાધાકૃષ્ણ
યશનવશસિટી પાંચ, મદક્ષલયાર કશમિન, શ્રી પ્રકાિ સશમશત,
કશમિન અને 1986 ની રાષ્રીય શિક્ષણનીશતમાાં પણ મૂલ્ય
શિક્ષણ પર બાળ મકવામાાં આવ્યો છે રાવલ(2011) મૂલ્ય
શિક્ષણની આવશ્યકતા િા માટે છે. તેની મારહતી નીચે મજબ
છે.
(1)રદન પ્રશતરદન આવશ્યક મૂલ્યોનો હાિ ર્ઈ રહ્યો છે.
સમાજમાાં ચારે તરફ ઘણા અને શતરસ્કારનાં વાતાવરણ ઉભાં ર્યાં
છે. ત્યારે સામાજજક અને નૈશતક મૂલ્યો પ્રજા જીવનના સક્રાંશમત
કરવા માટે મૂલ્ય શિક્ષણ આવશ્યક છે.
(2)સમાજને અને આધ્યાજત્મક અધ:પતન ર્ી બચાવી,
સામાજજક, નૈશતક અને આધ્યાજત્મક ઉન્નશત માટે મૂલ્ય શિક્ષણ
અશનવાયથ છે.
8. વતથમાન સમયમાાં મૂલ્ય શિક્ષકની આવશ્યકતા
(3)દેિની સાંસ્કૃશત અને સાાંસ્કૃશતક વારસાના સરાંક્ષણ, સવથધન,
સપ્રસારણ અને સાંક્રમણ માટે મૂલ્ય શિક્ષણ અશનવાયથ છે. મૂલ્ય
સાંસ્કૃશતના પ્રજીવકો છે. મૂલ્ય શસિંચન દ્વારા સાંસ્કૃશતનાં વૃક્ષ પરી પષ્ટ
બને છે. દેિની ઉજ્વર સાાંસ્કૃશતક પરાંપરાઓ, પ્રણાલીઓ,
માન્દ્યતાઓ અને આદિૉના જતન માટે મૂલ્ય શિક્ષણ અશનવાયથ
છે.
(4)શવજ્ઞાન અને ટેકનોલોજી ની હરણફાળ સાર્ે લોકોની ભૌશતક
સમૃદ્ધિ વધવા છતાાં આંતરરક અિાાંશત અને અજ ાં
પો વધતો જાય
છે. આમાાંર્ી માનવ જાતને ઉગારવા મૂલ્ય શિક્ષણ આપવાં
અશનવાયથ છે.
(5)આપના પ્રાચીન િાશ્વત અને સનાતન મૂલ્યો જેવા કે સત્ય,
અરહિંસા, ભાતૃભાવ જેવા મૂલ્યૌનાં ધોવાનાં ર્યાં છે આવા મૂલ્યોની
પનઃ સ્ર્ાપના માટે મૂલ્ય શિક્ષણ અશનવાયથ બન્દ્યાં છે.